રાજકોટ
News of Tuesday, 17th September 2019

વોર્ડ નં. ૧૩માં નમામિ દેવી નર્મદે મહોત્સવમાં લોકોની ઉપસ્થિતિ

રાજકોટઃ આજે આજીડેમ ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત આયોજીત નર્મદા નીરનાં વધામણા અને મહાઆરતી-વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમમાં વોર્ડ નં. ૧૩ કોર્પોરેટર જયાબેન હરીભાઇ ડાંગરની આગેવાનીમાં ખુબ મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દરેક ઘરો સુધી નર્મદાના જળ પહોંચાડનારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે તેમની વિશેષ ઉપસ્થિતિમાં નર્મદાના નીરને બમળા જોશથી આવકાર્યા હતા. તેમ જયાબેન ડાંગરએ જણાવ્યું હતું.

(3:47 pm IST)