રાજકોટ
News of Monday, 17th May 2021

રાજકોટ જીલ્લાના ૬ તાલુકામાંથી૬૮૮ લોકોનું સ્થળાંતરઃ સ્કુલોતથા અન્ય સંકુલોમાં પરીવારોને રખાયા

અરબી સમુદ્રમાં ઉભા થયેલા વાવાઝોડા સંદર્ભે અગમચેતી રૂપે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા આખી રાત સ્થળાંતર અંગે કામગીરીઃ રાત દરમિયાન ૬ તાલુકામાંથી ૬૮૮ લોકોનું સ્થળાંતરઃ જેમાં ઉપલેટામાંથી-ર૯પ, જેતપુર-પર, જસદણ-ર૮, જામકંડોરણા-૪૭, ધોરાજી-ર૦૬ તથા પડધરીમાંથી ૬૦ લોકોનું સ્થળાંતર કરાયું છેઃ તમામને સ્કુલોમાં આશરો અપાયોઃ ફુડ પેકેટો અપાયા.

(3:29 pm IST)