News of Friday, 17th May 2019
અમિતભાઈનું સંભવીત રાત્રિ રોકાણ રાજકોટમાં
રાજકોટ,તા.૧૭: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈની વર્ષોની પરંપરા રહી છે કે તેઓ ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા સોમનાથ દાદાના દર્શન કરે છે.
તેઓ સાંજે અથવા રાત્રે સહપરિવાર રાજકોટ આવી પહોંચશે અને રાત્રી રોકાણ સરકીટ હાઉસ ખાતે કરનાર હોવાનું જાણવા મળે છે. શ્રીશાહના કાર્યક્રમથી સરકીટ હાઉસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
(3:57 pm IST)