News of Saturday, 17th April 2021
કપાસિયા તેલના ભાવમાં આઠ દિવસમાં રૂ.૧૩૫ નો વધારોઃ કોરોનાકાળમા મોંઘવારીએ માઝા મૂકી
રાજકોટ, તા.૧૭: કપાસિયા તેલના ભાવમાં આઠ દિવસમાં રૂ.૧૩૫ નો વધારો થયો છે. કોરોનાકાળમા મોંદ્યવારીએ માઝા મૂકી છે જેના કારણે બજેટ વેરવિખેર થઇ ગયું છે.
એક બાજુ કોરોના મહામારી અને બીજી બાજુ કપાસિયા તેલ સહિત ખાદ્ય વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગરીબ તથા મધ્યમવર્ગના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.
(11:45 am IST)