News of Tuesday, 17th April 2018
હવે રેશનીંગ દૂકાનો ઉપરથી જુવાર-બાજરો પણ મળશે
કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઇ હવે સસ્તા અનાજની એટલે કે રેશનીંગ દૂકાનો ઉપરથી જૂવાર-બાજરો પણ મળે તેવો નિર્ણય લીધો છેઃ ગરીબોને પોષણયુકત ખોરાક મળી રહે તે માટે આ નિર્ણય લેવાયાનો નિર્દેશ...
(4:28 pm IST)