News of Tuesday, 17th April 2018
રાષ્ટ્રીય સફાઇ આયોગના ચેરમેન મનહર ઝાલા રાજકોટમાં : બપોર બાદ મીટીંગ
રાષ્ટ્રીય સફાઇ આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલા રાજકોટમાં: બપોર બાદ કલેકટર - કોર્પોરેશન સહિતના ડીપાર્ટમેન્ટ સાથે સરકારી હાઉસ ખાતે મીટીંગઃ નગરપાલિકામાં મહેકમસેટઅપ વધારવા-સુવિધા આપવા-સફાઇ સહિતની બાબતો અંગે ખાસ થશે સમીક્ષા...(૬.ર૦)
(4:21 pm IST)