રાજકોટ
News of Tuesday, 17th April 2018

ત્રિકોણબાગે સાંજે સત્યનારાયણની કથા

રાજકોટ : ત્રિકોણબાગ ખાતે દરરોજ પરશુરામદાદાની મૂર્તિની આરતી કરવામાં આવે છે. પરશુરામ દળના યુવા મિત્રો દ્વારા આજરોજ સત્ય નારાયણ ભગવાનની કથા રાખેલ છે. કાર્યક્રમોને સફળ બનાવવા માટે પરશુરામ જન્મોત્સવ સમિતિના કન્વીનર ભરતભાઈ ઓઝા તથા પૂર્વ કન્વીનર મોનીશભાઈ જોષી તથા યુવાનો, મહિલા સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૧૧)

(4:13 pm IST)