News of Tuesday, 17th April 2018
શહેર ભાજપ દ્વારા કાલે પરશુરામજીની મહાઆરતી
કિસાનપરા ચોકમાં ઉમટી પડવા અનુરોધ : દરરોજ રાત્રે ૮ વાગ્યે થતી મહાઆરતીમાં કાલે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાની હેઠળ પરશુરામજીની આરતી ઉતારાશે : ભુદેવોને જન્મોત્સવની શુભેચ્છા પાઠાવશે : તમામ શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ દ્વારા જાહેર અનુરોધ
(3:58 pm IST)