News of Tuesday, 16th October 2018
મેયર સહિતનાં પદાધિકારીઓ ગાંધીનગરમાં: મુખ્યમંત્રીને વ્યવસાયવેરામાં વ્યાજ માફી તથા બ્રીજ સહિતની રજૂઆત
રાજકોટ : મેયર બીનાબેન આચાર્ય - ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ ત્થા શાસક નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમાર સહિત તમામ પદાધિકારીઓ ગાંધીનગરમાં: વ્યવસાય વેરામાં વ્યાજ માફી ત્થા હોસ્પીટલ ચોકમાં ફલાય ઓવર બ્રીજ સહિતનાં પ્રશ્નોનાં ઝડપી નિકાલ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત
(3:18 pm IST)