News of Monday, 16th September 2019
રાજકોટ મહાનગરપાલિકાના પી.એ.ટુ કમિશનર રવીન્દ્રસિંહ ચુડાસમના માતુશ્રીનું નિધન
રાજકોટ: મહાનગરપાલિકાના પી.એ.ટુ કમિશનર રવીન્દ્રસિંહ અને રાજેશ્વરસિંહ ચુડાસમાના માતુશ્રી ઉર્મીલાબા નરેન્દ્રસિંહ ચુડાસમા આજ રોજ તા.૧૬ સોમવારના દેવલોક પામેલ છે. તેઓની અંતિમ યાત્રા આવતી કાલ તા.૧૭ મંગળવાર, સવારે ૮.૦૦ કલાકે, તેમના નિવાસસ્થાન: ૧૦૨, રાજચંદ્ર એપાર્ટમેન્ટ, ૪, નવજીવન સોસાયટી, દિવ્ય ભાસ્કર પ્રેસ ઓફિસની પાછળ, રેસકોર્ષ, કિશાનપરા સર્કલ ખાતેથી નીકળી મોટા મવા સ્મશાન જશે.
(8:41 pm IST)