રાજકોટ
News of Monday, 16th September 2019

ઇન્દ્રનીલભાઇ કોંગ્રેસમાં જ છેઃ મહેશ રાજપુત

રાજકોટઃ ઇન્દ્રનીલ રાજયગુરૂને કોંગ્રેસમાં સક્રીય કરવાની કોંગી કોર્પોરેટરોની રજુઆત અંગે પ્રદેશ અગ્રણી મહેશ રાજપૂતે સ્પષ્ટ કર્યુ હતું કે શ્રી રાજયગુરૂને પક્ષમાંથી કોઇએ કાઢયા નથી તેઓ આજે પણ કોંગ્રેસમાંજ છે માટે તેઓ સક્રિય થઇ શકે છે આ માટે પ્રદેશકક્ષાએ રજુઆતની કોઇ જરૂર નથી.

(4:43 pm IST)