રાજકોટ
News of Monday, 16th September 2019

નર્મદા નીરે ઐતિહાસીક સપાટી વટાવ્યાની ઘડીના કાલે રાજકોટમાં વધામણા

કાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૧૩૮II ની ઐતિહાસિક સપાટી વટાવશે : જેના વધામણા કરવા આજી ડેમે કાલે ઉત્સવી આયોજન : શહેરીજનોએ ઉમટી પડવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની અપીલ

(4:22 pm IST)