રાજકોટ
News of Monday, 16th May 2022

ધીરગુરુદેવના સાંનિધ્યે ઇન્દ્રપ્રસ્થનગરમાં ધર્મ સ્થાનકની શિલારોપણ વિધિ

રાજકોટઃ શ્રી પી. એમ. ટ્રસ્ટના ઉપક્રમે ઇન્દ્રપ્રસ્થનગરમાં પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી નિર્માણિત ઉપાશ્રય, આયંબિલ ગૃહ, જૈંન સેન્ટરની શિલારોપણ વિધિ ચંદ્રવદનભાઇ દેસાઇ, મુકેશભાઇ કામદાર, જીતુભાઇ બેનાણી, બાટવીયા, ભીમાણી, રજનીભાઇ બાવીસી ધીરૂભાઇ વોરા વગેરેના હસ્તે કરવામાં આવેલ. જીવદયા કળશનો પ લાખમાં દેસાઇ પરિવારે લાભ લીધેલ.

(3:18 pm IST)