News of Saturday, 16th March 2019
સુમિતદાન ( લાલી ) ગઢવીનું દુઃખદ અવસાન :સોમવારે તેમના નિવાસસ્થાને બેસણું
રાજકોટ : મૂળ ધ્રાંગધ્રા (ભાણવડ)ના ગઢવી ઘનશ્યામભાઈ જીવણદાન ઝીબાના પુત્ર અને અમિતદાન ગઢવીના નાના ભાઈ સુમિતદાન (લાલી)નું તા. 15-3-19 ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 18-3-19ને સોમવારે સાંજે 4 થી 6 તેમનાં નિવાસસ્થાને "હીરા જીવન" 10, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર. મોદી સ્કૂલની પાછળ, રાજકંટ ખાતે રાખેલ છે જયારે ઉત્તરક્રીયા વિધિ તા. 21-3-19 ને ગુરૂવારે રાખેલ છે.
(10:35 pm IST)