News of Tuesday, 15th December 2020
રાજકોટમાં હવેથી કોરોના પોઝીટીવ દર્દીના ઘર પર કવોરન્ટાઈનના બોર્ડ નહિં લગાડાય : કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવી જતા અમલ શરૂ
રાજકોટ : શહેરમાં હવેથી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના ઘર પર કવોરન્ટાઈનના બોર્ડ નહિં લગાડવામાં આવે : આ બાબતે કેન્દ્ર સરકારનો પરિપત્ર રાજકોટ મહાપાલિકાને મળી જતાં તેની અમલવારી શરૂ થનાર હોવાનું આરોગ્ય અધિકારીએ જાહેર કર્યુ છે.
(3:42 pm IST)