રાજકોટ
News of Sunday, 15th December 2019

હાર્ટએટેક આવતા શાહીદાબેનનું મોત

રામનાથ પરા મેઇન રોડ પર બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં રહેતા શાહીદાબેન અલ્તાફભાઇ ગાલબ(ઉ.૪રા ગઇ કાલે પોતાના ઘરે હતા ત્યારે તેને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઇ જતા સારવાર માટે સિવીલ હોસ્ટિલમમા ખસેડાયા હતા જયાં તેનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. આ અંગે થોરાળા પોલીસ મથકના એએસઆઇ જી.એલ. વાસાણીએ કાર્યવાહી કરી હતી.

(11:58 am IST)