રાજકોટ
News of Sunday, 15th December 2019

બિમારી સબબ મહિલાનું મોત

ભગવતીપરા મહાકાળી સોસાયટીમાં શેરી નં.૧ મા રહેતા શકીલાબેન જૈનૂદિનભાઇ નવલશા (ઉ.પ૧) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા ત્યા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ યુબી. પવારે કાર્યવાહી કરી હતી.

(11:57 am IST)