રાજકોટ
News of Saturday, 15th September 2018

સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે સ્થળ પર પ્રશ્ન ઉકેલવા પ્રયત્ન કર્યો પરંતુ...

રાજકોટઃ. આજે વોર્ડ નં. ૧૮ના રહેવાસીઓએ કોંગ્રેસની આગેવાનીમાં અસહ્ય વેરા બાબતે કોર્પોરેશન કચેરીએ રજુઆત કરી હતી તે વખતે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે કચેરીના મેદાનમાં જ ટોળા વચ્ચે જઈ અને સ્થળ પર જ વેરાનો પ્રશ્ન ઉકેલવા લતાવાસીઓને જણાવ્યુ હતું પરંતુ આ ટોળુ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા લાવવામાં આવ્યુ હોય લતાવાસીઓને ઉદયભાઈ સમક્ષ રજૂઆત કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તસ્વીરમાં લોકોના ટોળા વચ્ચે ઉભા રહી ગયેલ ઉદયભાઈ કાનગડ નજરે પડે છે (૨.૨૩)

(3:35 pm IST)