રાજકોટ
News of Friday, 14th September 2018

રામદેવબાબા પ્રાગટયોત્સવ પ્રસંગે સંતો મહંતોના સામૈયા

આજીનદીના કાંઠે, બેડીનાકા બહાર આવેલ શ્રી રામદેવધામ ખાતે તાજતેરમાં રામદેવબાબા પ્રાગટયદિવસની ધામેધુમે ઉજવણી કરાઇ હતી. મહંતશ્રી માલાદાસબાપુ ગુરૂશ્રી પૂર્ણદાસબાપુના માર્ગદર્શન હેઠળ આયોજીત આ અવસરે પધારેલ સંતો મહંતોનું રાસ ગરબાની રમઝટ સાથે નાની બાળાઓના હસ્તે કુમકુમ તિલક કરી સ્વાગત કરાયુ હતુ. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:01 pm IST)