News of Wednesday, 15th January 2020
મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ૧૨ હજાર ઘરોમાં ફોગીંગ
શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા ૧૧,૮૬૮ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૨૩૮ ઘરોમાં ફોગીંગ કરાયું હોય. મચ્છર ઉત્પત્તી સબબ ૭૨ ને નોટીસ ફટકારવામાં આવી હતી.
(3:39 pm IST)