News of Wednesday, 15th January 2020
ભકિતનગર પીઆઇ વી. કે.ગઢવીએ ઝૂપડપટ્ટીના બાળકોને રાજી કર્યા
રાજકોટઃ મકરસંક્રાંતિ નિમીતે સાંજે ફરજમાંથી થોડો સમય કાઢી ભકિતનગર પી.આઇ. વી. કે.ગઢવી અને ટીમે વિસ્તારના ઝૂપડપટ્ટી વિસ્તારમાં પહોંચી બાળકોને તલ-મમરાના લાડૂ, માંડવીપાક, તલપાક સહિતનો આહાર વિતરણ કરી સેવા કાર્ય કર્યુ હતું. ઝૂપડપટ્ટીના બાળકો પોલીસની આ કાર્યવાહીથી રાજીના રેડ થઇ ગયા હતાં.
(1:16 pm IST)