રાજકોટ
News of Wednesday, 14th August 2019

બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર દ્વારા સામૂહિક યજ્ઞોપવિત બદલવાની વિધી

રાજકોટ : શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ સ્વ. ડી.એમ. જોષી સ્મૃતિ ટ્રસ્ટ તથા શ્રાવણી પર્વ ઉત્સવ સમિતિ, યુવા સંગઠન તથા મહિલા પરિષદ દ્વારા આજે ધુમકેતુ હોલ ખાતે સામૂહિક યજ્ઞોપવિત બદલવાના કાર્યક્રમમાં શહેરમાં જ્ઞાતિજનો ઉત્સાહ સાથે સમૂહમાં યજ્ઞોપવિત બદલવાની વિધીમાં જોડાયા હતા. જેમાં આચાર્યપદે જયોતિભાઇ ખંભોળિયાએ શાસ્ત્રોકતવિધી કરાવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:22 pm IST)