રાજકોટ
News of Wednesday, 14th August 2019

કાલે બહેનોને બી.આર.ટી.એસ. અને સીટી બસમાં વિનામૂલ્યે મુસાફરી

 રાજકોટ : આવતીકાલે રક્ષા બંધન પર્વ પર સીટી બસ અને બી.આર.ટી.એસ. સેવાનો બહેનો ને વિનામૂલ્યે લાભ મળશે એમ માન.મેયર શ્રી બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું છે.

(4:18 pm IST)