રાજકોટ
News of Thursday, 14th June 2018

મેયર ડો. જૈમનભાઇ અને ડે.મેયર ડો. દર્શિતાબેનના શાશન દરમિયાન અનેક સમસ્યાઓ : કોંગ્રેસનો આક્ષેપ

રાજકોટઃ મેયર ડો. જૈમન ઉપાધ્યાય અને ડે.મેયર, ડો.દર્શિતાબેન શાહના રાા વર્ષના કાર્યકાળમાં  પાણીનો બગાડ, ડહોળા પાણીની સમસ્યા, આડેધડ કાર્પેટ વેરા આકારણી તમામ સમસ્યાઓથી પ્રજાજનો ત્રાસી ગયા હતાઃ કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાના આક્ષેપો  (૬.૨૫)

(4:16 pm IST)