રાજકોટ
News of Wednesday, 14th March 2018

નુતન દિક્ષીત મહાસતીજીઓનો મુંબઈથી રાજકોટ ઉગ્ર વિહાર

રાજકોટઃ મુંબઈ પારસધામ ખાતે થોડા સમય પહેલા દિક્ષીત થયેલ મહાસતીજીઓ પોતાનો પ્રથમ વિહાર કરી રાજકોટ પધારી રહયા છે. ત્યારની તસવીર

(5:20 pm IST)