News of Friday, 14th February 2020
મ્યુ.કોર્પોરેશનના વધુ ત્રણ અધિકારીઓની બદલીના હુકમો કરતા ઉદીત અગ્રવાલ
રાજકોટઃ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે ગઇકાલે ૯ અધિકારીઓની ફેર બદલનાં હુકમો કર્યા બાદ આજે વધુ ત્રણ અધિકારીઓની બદલીનાં હુકમો કર્યાઃ આસી. મેનેજર વિપુલ ધોણીયાને મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં જ બદલી મહેકમની જવાબદારીઃ ઓ.એસ.ડી. દિપેન ડોડીયાને મહાત્મા ગાંધી મ્યુઝીયમનો વધારાનો હવાલો તથા આસી. મેનેજર કાશ્મીરાબેન વાઢેરને આરોગ્ય શાખાનો વધારાનો ચાર્જ અપાયો.
(4:28 pm IST)