રાજકોટ
News of Monday, 13th September 2021

ઢોર ડબ્બા ની મુલાકાત લેતા વિપક્ષી નેતાઃ બે વાછરડા ના મૃત્યુ

રાજકોટઃ મનપાના ઢોર ડબામાં ૨વાછરડા ના મોત થયાની જાણ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી ને થતા તેઓ સ્થળ પર દોડી ગયેલ અને વિગતો મેળવી હતી તે વખતની તસ્વીર

(4:15 pm IST)