રાજકોટ
News of Thursday, 13th September 2018

ક્ષમાનું આદાન - પ્રદાન કરતા જૈનો

આજે સંવત્સરીના પાવન પર્વે મન, વચન અને કાયાથી જાણતા - અજાણતા થયેલ ભૂલો માટે જૈન સમાજ પ્રાયશ્ચિત રૂપે સૌને ખમાવીને ક્ષમા માગતા હોય છે. ઉપરોકત તસ્વીરમાં ક્ષમાનું આદાન - પ્રદાન કરતા શ્રાવક - શ્રાવિકાઓ દેખાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:03 pm IST)