રાજકોટ
News of Thursday, 13th September 2018

કાઠીયાવાડ કા રાજા : પૂ.અપૂર્વમુનિના હસ્તે દાદાની મૂર્તિની સ્થાપના : પ્રથમ આરતી

રાજકોટ : શ્રી કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગણેશ મહોત્સવ ''કોઠારીયા રોડ કા રાજા''નું સતત ૧૩મા વર્ષે આયોજન થયેલ છે. આ વર્ષે આ ગણેશ મહોત્સવનો સ્થાપન શુભારંભ તથા પ્રથમ આરતી દર્શન બીએપીએસ સ્વામીનારાયણ મંદિર રાજકોટના પૂ. અપૂર્વમુનિના હસ્તે થનાર છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

(4:01 pm IST)