રાજકોટ
News of Thursday, 13th September 2018

વસુંધરા રેસીડેન્સીમાં ''વસુંધરા કા રાજા''નું આતશબાજી સાથે આગમન

રાજકોટઃ એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સીમાં ''વસુંધરા કા રાજા''નું સ્થાપન કરવામાં આવ્યું છે. આ સ્થળે દર વર્ષે ગણપતિ ઉત્સવનું આયોજન થાય છે આતશબાજી અને અબીલગુલાલની છોળો વચ્ચે દાદાની પ્રતિમાનું સામૈયુ કરીને સ્થાપન કરવામાંઆવ્યું હતું. અગિયાર દિવસનાં ઉત્સવમાં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ માટેવસુંધરા રેસીડેન્સીના દરેક પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:50 pm IST)