News of Tuesday, 13th August 2019
લક્ષ્મીનગર નાલામાં વાહન વ્યવહાર ચાલુ જ છેઃ બંછાનીધીપાનીએ સાયકલ ચલાવી સાબીતી આપી
રાજકોટઃ શહેરના અંડર બ્રીજોમાં પાણી ભરાવાની ફરિયાદોની જાત તપાસ માટે મ્યુ.કમિશનર બંછાનિધીપાનીએ જાતે સાયકલ ચલાવીને ફેરણી કરી હતી તે વખતની તસ્વીરમાં લક્ષ્મીનગર નાલામાંથી સાયકલ ચલાવી તેઓએ સાબીતી આપી હતી કે અહી વાહન વ્યવહાર ચાલુ જ છે.
(3:28 pm IST)