રાજકોટ
News of Wednesday, 12th June 2019

સ્વામિનારાયણ ભગવાનનો ૧૮૯મો અંતર્ધ્યાન દિવસ

રાજકોટઃ આજે તા. ૧ર ને બુધવારના રોજ સ્વામિનારાયણ ભગવાનના ૧૮૯ નો અંતર્ધાન દિવસે રાજકોટ ગુરૂકુલમાં શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ ૧પ૦૦ કિલો કેરીની હાટડી પુરવામાં આવેલ આ કેરી અનાથ આશ્રમ, ગરીબ લોકો તથા વિકલાંગ લોકોને સંતો અને હરિભકતોના હસ્તે વિતરણ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

(3:44 pm IST)