News of Wednesday, 13th June 2018
આલા હઝરત કમીટી દ્વારા રમઝાનમાં ઈફતારી માટે નિયાઝ
રાજકોટઃ આલા હઝરત કમીટી દ્વારા દર વખતની જેમ આ વખતે પણ રઝા મસ્જીદ નેહરૂ નગર- ૫, ખાતે દરરોજ ઈફતારી માટે નીયાઝનું આયોજન કરવામાં આવ્યુ છે. આ આયોજનને સફળ બનાવવા રજાકભાઈ કારીયાણીયા સૈયદ તોફીકબાપુ કાદરી, ફીરોજભાઈ લાખવા, ઈમરાનભાઈ લાખવા, ગનીભાઈ સેલત, જાહીદભાઈ સેલત, રહીમભાઈ પઠાણ, સલીમભાઈ વડદરીયા, અશરફભાઈ કારીયાણીયા, ફિરોજભાઈ ચુડેસર, ખાલીદભાઈ વાયાણી, હનીફભાઈ કટારીયા, રફીકભાઈ અંસારી, હનીફભાઈ મામટી, ઈરફાનભાઈ કાસમાણી, મોઈનભાઈ ચાચીયા, વસીમભાઈ મોદી, સાજીદખાન, સીઝાનભાઈ મામટી, સમીરભાઈ શાહ, યુસુફભાઈ ઘાંચી, ફઝલખાન પઠાણ, અનીષભાઇ સેલત, મુસ્તાકભાઈ શેખ અને ''ચા- કમિટી'' મા સૈયદ અર્શબાપુ, સૈયદ અસગરબાપુ કફીલેન ગીરાઝ, અહેમદ રઝા, સમર લાસારી વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:49 pm IST)