રાજકોટ
News of Thursday, 13th May 2021

પરમ પૂજ્ય ભટ્ટારક આચાર્ય શ્રી પુણ્યોદય સાગર સૂરીરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા

રાજકોટઃ શ્રી મહાવીરપૂરમ તીર્થના કર્ણધાર જ્યોતિષ વિશારદ વાસ્તુશિલ્પી શ્રી માણિભદ્ર દાદાના સિધ્ધ સાધક પરમ પૂજ્ય ભટ્ટારક આચાર્ય શ્રી પુણ્યોદય સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી આજરોજ બપોરે ૨.૨૫ કલાકે શ્રી મહાવીરપૂરમ્ તિર્થ મુકામે કાળધર્મ પામેલ છે.

(4:26 pm IST)