News of Tuesday, 13th March 2018
સરસ્વતી વિદ્યાલયમાં પોલીયો રસીકરણ
પોલીયો રસીના ટીપા પીવડાવવાના કાર્યક્રમ અંતર્ગત બ્રાહ્મણીયાપરા ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં પોલીયો નાબુદી માટે આગવુ આયોજન કરાયુ હતુ. નરસીંગ સ્ટાફના નિરૂપમાબેન પરમાાર તથા હેલ્થ વર્કર સ્ટાફે જેહમત ઉઠાવી હતી. જે બદલ શાળા સંચાલક જે. ડી. પાંભરે અભિનંદન પાઠવેલ.
(3:51 pm IST)