News of Tuesday, 12th November 2019
ઇદ-એ-મિલાદુન્નબી અનુસંધાને સિવિલ હોસ્પીટલમાં રેલવે એલ.સી.બી.દ્વારા ફ્રુટ વિતરણ
રાજકોટઃ ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાનઅંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના જન્મોત્સવ ‘ઇદે મીલાદુન્નબી'ના અનુસંધાને ગઇકાલે રેલવે એલસીબીના પીએસઆઇ એમ.જે.કુરેશી, હેડકોન્સ રીયાઝભાઇ કાઝી, રેલ્વે કંટ્રોલ ઓફીસરના ઇમરાનભાઇ ચૌહાણ, સ્કાય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના આસીફભાઇ, અવેશભાઇ, સાજીદભાઇ, મુનીશભાઇ, સાહીલભાઇ, મુનાફભાઇ, સંજયભાઇ, આર.પી.એફના આરીફભાઇ તથા હેડ કોન્સ. અબ્દુલકાદીરભાઇએ સિવિલ હોસ્પીટલમાં દાખલ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.
(10:39 am IST)