રાજકોટ
News of Monday, 12th November 2018

રણછોડદાસજી બાપુના આશ્રમે અન્નકોટ દર્શન

 સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ પરિવાર દ્વારા પૂ. શ્રી રણછોડદાસજી બાપુના જન્‍મોત્‍સવની ભાવભેર ઉજવણી કરાઇ હતી. ર્દીરમિયાન ગુરૂદેવના સાનિધ્‍યમાં વિવિધ વાનગીઓનો અન્નકોટ ધરાવાયો હતો. પૂ. શ્રી હરીચરણદાસજી બાપુના હસ્‍તે આ અન્નકોટ દર્શન ખુલ્લા મુકાયા હતા. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે.

(4:20 pm IST)