News of Saturday, 12th September 2020
રાજકોટમાં આ વર્ષે વધુ એક રાસ ગરબા મહોત્સવ મોકૂફ : વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આ વર્ષે જૈનમ નવરાત્રિ મહોત્સવ રદ્દ
રાજકોટમાં આ વર્ષે વધુ એક રાસ ગરબા મહોત્સવ મોકૂફ : વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આ વર્ષે જૈનમ નવરાત્રિ મહોત્સવ રદ્દ કરવાનો આયોજકોએ નિર્ણય કર્યો છે તેમ ટિમ જૈનમએ જણાવ્યુ છે.
(7:49 pm IST)