રાજકોટ
News of Thursday, 12th September 2019

'રાજકોટ કા મહારાજા' : ભૂદેવ સેવા સમિતી યોજીત ગણેશ મહોત્સવનું સમાપન

રાજકોટ : ભૂદેવ સેવા સમિતીના પ્રમુખ તેજસ ત્રિવેદીના નેતૃત્વમાં ''રાજકોટ કા મહારાજા''નું યાજ્ઞીક રોડ ખાતે સ્થાપન થયું હતું. છેલ્લા દિવસની આરતીમાં આજકાલ ગૃપ તથા ધનરાજ બીલ્ડર્સના શ્રી ધનરાજભાઇ જેઠાણી પરિવારના હસ્તે ભાવ પૂર્વક ગણેશજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી.રાજકોટના લોકલાડીલા પૂર્વમેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ઉદ્યોગપતિ શ્રી ભગીરથભાઇ શુકલ, સ્મીતભાઇ ત્રિવેદી, મુકેશભાઇ ત્રિવેદી, કીરીટભાઇ વ્યાસ, યોગેશભાઇ ભટ્ટ, અનિલભાઇ ત્રિવેદી, અશ્વીનભાઇ રાવલ, નિરજ ભટ્ટ, મીત ભટ્ટ, પ્રશાંત ઓઝા, સંદીપ ભટ્ટ, નેહલબેન ત્રિવેદી, જયેશ દવે, પરાગ મહેતા, પ્રદિપ બોરીસાગર, જીજ્ઞેશ ત્રિવેદી, રક્ષાબેન ત્રિવેદી, કિર્તીબેન દવે, પૂનમબેન પંડયા, પલ્લવીબેન વ્યાસ, શિલ્પાબેન યાદવ, ભાર્ગવીબેન ભટ્ટ, માધવીબેના રાજયગુરૂ, માનસીબેન શર્મા, રિધ્ધીબેન વ્યાસ, દક્ષાબેન ઠાકર, મેઘાબેન જોષી, અંજુબેન શુકલ, મનિષાબેન જાની, મનિષાબેન વોરા, ઇલાબેન મહેતા, વિણાબેન પંડીત, વિધી ત્રિવેદી, અશ્વીન જાની, હેતલબેન જાની, વિકીભાઇ ઠાકર, જીજ્ઞાબેન ઠાકર, મેહુલ ભટ્ટ, માનવ વ્યાસ, વિરેન અરોરા, દિપક જયસ્વાલ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)