રાજકોટ
News of Friday, 12th July 2019

મોળાકત પ્રારંભ

 આજથી બાળાઓ માટેના મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે. બાળાઓએ શિવમંદિરમાં જઇ શ્રધ્ધાપુર્વક પૂજનવિધિ કરેલ. પાંચ દિવસ પછી જાગરણ કરી મનોકામના પૂર્ણ કરવા ભગવાનને પ્રાર્થના કરશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:29 pm IST)