રાજકોટ
News of Wednesday, 12th February 2020

તિરંગાયાત્રામાં ૧૫૦૦થી વધુ રઘુવંશી સમાજના ભાઇ-બહેનો

રાજકોટ : આવતીકાલે શહેરમાં યોજવામાં આવેલ રાષ્ટ્રીય એકતા સમીતી દ્વારા તિરંગા યાત્રા રેલીમાં સમસ્ત રઘુવંશી સમાજ રાજકોટના  ૧૫૦૦ થી વધુ ભાઇ બહેનો જોડાશે. તેમ રઘુવંશી આગેવાનો સર્વશ્રી શાંતુભાઇ રૂપારેલીયા, પરેશભાઇ વિઠ્ઠલાણી, હસુભાઇ ચંદારાણા, કાળુમામા વડેરા, કૌશીકભાઇ માનસતા, મેહુલ નથવાણી, વિપુલભાઇ કારીયા, કિર્તીભાઇ શીંગાળા, વિમલભાઇ  વડેરા, સરીષભાઇ રાયજાદા, ધર્મેન્દ્રભાઇ વસંત, અમિતભાઇ દક્ષીણી, અલ્કાબેન ખગરામ, ભકિતબેન  પોપટ, ગીતાબેન તન્ના અને જાગૃતિબેન ખીમાણીએ  જણાવ્યું હતું. ( તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:38 pm IST)