News of Tuesday, 12th February 2019
ડો.સત્યવ્રત શાસ્ત્રી રાજકોટમાં...!
રાજકોટ : ૨૦૦૬ના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ડો.સત્યવ્રત શાસ્ત્રી સાથે અશોક દવેની તસ્વીર તેઓ સંસ્કૃત સ્કોલર, લેખક, કવિ અને વ્યાકરણ શાસ્ત્રી પણ છે. એમની સાથે તેમના પુત્રી ઈન્દુજી પણ હતા.(૩૭.૭)
(3:46 pm IST)