રાજકોટ
News of Saturday, 12th January 2019

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પ્રસંગે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પૂષ્પાંજલી અર્પણ કરાઇ

રાજકોટ : રામકૃષ્ણ મિશનના સ્થાપક અને આજે ૧૫૬મી જન્મજયંતિ પ્રસંગે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળાની આગેવાની હેઠળ આજરોજ સવારે સ્વામી વિવેકાનંદની કોટેચા ચોક ખાતે આવેલ પ્રતિમાનું ભાવવંદન કરી પૂજન-અર્ચન યુવા મોરચાના કાર્યકરોએ કરેલ હતું. આ તકે શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, ગૌતમ ગોસ્વામી, હિતેશ મારૂ, હીરેન રાવલ, કુલદીપસિંહ જાડેજા, પુર્વેશ ભટ્ટ, કીશન ટીલવા, આનંદ જાવીયા, ડો. પ્રીતેશ પોપટ, હીતેશ ઢોલરીયા, હાર્દિક ટાંક, અર્જૂનસિંહ ઠાકુર, મહેશ રાઠોડ, વીશાલ માંડલીયા, જસ્મીન મકવાણા, પાર્થ જાવીયા, વિવેક ભોજાણી, વિનોદ કુમારખાણીયા, જય દેવમુરારી, જયરાજસિંહ જાડેજા, અશ્વિન પાણખાણીયા, અવી મકવાણા ઉતમ રાડીયા, રાજન ત્રિવેદી, ધ્રુવ રાજા, ગૌતમ ચૌહાણ, અજય રાઠોડ, ચંદુભાઇ ભંડેરી, જય રાદડીયા, બીરેન દુધાગ્રા, કોૈશીક અધેરા, નીલેશ ભટ્ટ, હસમુખસિંહ ગોહીલ, કાથડભાઇ ડાંગર, જય ગજજર, જય શાહ, દેવકરણ જોગરાણા, તેજશ પ્રજાપતિ, કોૈશલ ધામી, જયેશ બુસા, વીમલ ઠોરીયા, ધર્મેશ ડોડીયા, કૃણાલ પરીખ, મોૈલીક પરમાર સહિતના ઉપસ્થિત રહયા હતા.(૧.૧૮)

 

(4:06 pm IST)