News of Wednesday, 11th December 2019
હવેથી રાજકોટના કેન્દ્રો ઉપર સતત ૧ર કલાક મગફળી ખરીદીની કામગીરી ચાલશેઃ દરરોજ ૧૮૦૦ ખેડૂતોને મગફળી વેચવા બોલાવાશે
આજથી રાજકોટ શહેર-જીલ્લાના તમામ ૧૧ કેન્દ્રો સવારે ૯ થી રાત્રે ૯ સુધી મગફળી ખરીદીઃ દરરોજ ૧૮૦૦ ખેડૂતોને મગફળી વેચવા બોલાવાશેઃ ગ્રેડરોને પણ સતત હાજર રહેવા આદેશોઃ વધારાની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ગોઠવાઇઃ કલેકટરની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં નિર્ણયઃ ૭પ કરોડનું ચુકવણું ઝડપી કરવા નિર્ણયઃ સીકયુરીટી-વધારાનો સ્ટાફ પણ મુકાયો..
(3:33 pm IST)