News of Thursday, 11th October 2018
છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં બાળાઓની આરાધના
રાજકોટઃ રેલનગર આવાસ યોજના ''છત્રપતિ શિવાજી ટાઉનશીપ''માં કુલ ૬ર નાની-મોટી, હિન્દુ-મુસ્લીમ બન્ને ધર્મની બાળાઓએ આ નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો છે સોસાયટીના કાર્યકર્તા પાર્થભાઇ, ઝંખનાબેન, નિધિબેન અને ખુશ્બુબેને જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:50 pm IST)