રાજકોટ
News of Saturday, 11th May 2019

સાંગણવા ચોક વિસ્તારમાં ગંદકીના ગંજઃ લોકો ત્રાહીમામ

રાજકોટઃ શહેરના સાંગણવા ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયની સફાઇ નહિ થતા ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આજુ બાજુના વિસ્તારનાં આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. લોકોમાં રોગચાળાનો ભય ફેલાઇ રહ્યો છે. આ સમસ્યા, તાત્કાલીક ઉકેલવા લોકોની માંગ ઉઠી છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:33 pm IST)