News of Sunday, 11th April 2021
વતનમાં જવા માટે રાજકોટ રેલવે સ્ટેશને યુપી ના શ્રમિકો ઉમટી પડ્યા:૧ કિમિ લાંબી લાઈન
રાજકોટ છોડી વતનમાં જવા માટે યુપીના શ્રમિક ભૈયા પરિવારો સાથે રેલવે જંકશન ઉપર ઉમટી પડ્યા છે...હાવરા એક્સપ્રેસ ટ્રેનમાં જવા લાઈનો લાગી. સજ્જડ પોલીસ બંદોબસ્ત.. પાણી, ભોજન વ્યવસ્થા સાથે સામાજિક સંસ્થાઓ મદદે આવે તે જરૂરી.
(12:23 pm IST)