રાજકોટ
News of Tuesday, 10th December 2019

બાર ની ચૂંટણીમાં બિનહરિફ થયેલા ઇન્દ્રસિંહ ઝાલાની વરણીને આવકારતા ટેકેદાર વકીલો

રાજકોટ : ઉપપ્રમુખ પદે ઈન્દ્રસિંહ ઝાલા બિનહરિફ થતા તેમના ટેકેદાર વકીલો જયેન્દ્ર ગોંડલીયા, બી.આર. ભગદેવ, સિદ્ધરાજસિંહ જાડેજા, ચેતન પજવાણી, કે.સી. વ્યાસ, મોનીશ જોષી, વિશાલ ગોંસાઇ અને યુવરાજસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ ઝાલાને અભિનંદન પાઠવ્યા હતાં.

(3:50 pm IST)