રાજકોટ
News of Saturday, 10th July 2021

રાજકોટ ભુપેન્દ્રરોડ સ્વામીનારાયણ મંદિરે દેવોના ફૂલોના વાઘામાં અલૌકિક દર્શન

જામજોધપુરઃ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટમા બિરાજતા દેવોને આજના અમાસના દિવસે ફુલના વાદ્યામાં અલૌકીક દર્શન કરી ભકતો ભાવવિભોર બન્યાં હતા. કોઠારી પૂ.રાધારમણસ્વામીની આગેવાનીમાં અલૌકિક દર્શનનું આયોજન કરાયું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : દર્શન મકવાણા, વિનુ જોષી જામજોધપુર-જૂનાગઢ)

(11:37 am IST)