રાજકોટ
News of Monday, 10th May 2021

કેરોસીનનો રાજકોટ શહેર-જીલ્લા માટે માત્ર ૭૦ ટકા જથ્થો ફાળવાતા દુકાનદારોમાં દેકારોઃ ઘર્ષણનો ભય

ગરીબ કાર્ડ હોલ્ડરોને રાહત દરે અપાતુ કેરોસીન આ વખતે પણ માત્ર ૭૦ ટકા અપાતા સસ્તા અનાજના દુકાનદારોમાં ભારે દેકારો બોલી ગયો છેઃ આગેવાનોએ જણાવેલ કે ગયા વખતે પણ ૭૦ ટકા આવેલ અમારે કાર્ડ હોલ્ડરો સાથે ભારે ઘર્ષણ થાય છેઃ ગુજરાત સરકારમાં રજૂઆતો થશે

(11:57 am IST)